ભગવાન તમને શીખવે છે કે જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ ©RK #RK