Nojoto: Largest Storytelling Platform

ભગવાન તમને શીખવે છે કે જે થાય એની પાછળ કંઇક કારણ

ભગવાન તમને શીખવે છે કે

જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ

કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ

જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી

આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ

બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ

©RK #RK
ભગવાન તમને શીખવે છે કે

જે થાય એની પાછળ કંઇક કારણ હોઇ છે - કૃષ્ણ

કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનો - રામ

જ્યારે તમે કંઈ પણ પ્રાપ્ત કરો ત્યારે પણ નમ્ર બનો - હનુમાનજી

આત્મનિયંત્રણ એ સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે - મહાદેવ

બીજા માટે સારું કરવાનું ક્યારેય બંધ ન કરો - વિષ્ણુ

©RK #RK
rk4838271667199

RK

New Creator