#AzaadKalakaar તૂટેલું છે તો સંધાવી લે, ને રૂઠેલાને મનાવી લે. એની સામે રડ નહીં, લાશ છે દફનાવી લે. શબ્દો ને પ્રાસ મળ્યા, સૂર સાથે લલકારી લે. પાત્રોમાં ભેરવાઈ ગયા ? નસીબ માની નભાવી લે. બધું ના મળે દુનિયામાં, થોડામાં જ ચલાવી લે. 'સાગર' જીવન છે વાંકુચૂંકુ, તુ મોતને જ મઠારી લે. ©Yash Karad #shares #writer #AzaadKalakaar