શરીર નહીં જેમણે પ્રાણ રેડી દીધાં, દર્દીઓ ના દુઃખ પોતાના કરી લીધાં, દીર્ઘ દ્રષ્ટા સ્વપ્ન વક્તા લોહ પુરુષ એક માનવી જેમણે પોતાના પદચિહ્નો થી સમાજસેવા ના નવા પરાક્રમ સર્જી દીધાં! ત્રિવેદી સાહેબ હતાં છે અને સદા રહેશે! RJROCKS... #DRHLT #TRIVEDISIR