Nojoto: Largest Storytelling Platform

ગઈકાલના અને આજના સૂર્યોદય વચ્ચે અંતર માત્ર એક સૂર્

ગઈકાલના અને આજના સૂર્યોદય વચ્ચે અંતર માત્ર એક સૂર્યાસ્તનું જ હોય છે, 
છતાં ગઈકાલ અને આજ ની વચ્ચે ઘણું બધું બદલાઈ ચૂક્યું હોય છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #અંતર
ગઈકાલના અને આજના સૂર્યોદય વચ્ચે અંતર માત્ર એક સૂર્યાસ્તનું જ હોય છે, 
છતાં ગઈકાલ અને આજ ની વચ્ચે ઘણું બધું બદલાઈ ચૂક્યું હોય છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #અંતર