આપણી લાગણી ઓને ભૂખી થતાં મેં પોતે અનુભવી છે કેમ કે જ્યારે આપડે કોઈ પોતાના ને મળીએ એમનાં ઘરે જઈએ અને ત્યાં પણ આપણને આપડા જ ઘર ની જેમ પ્રેમ લાડ માન સન્માન અને આદર મળે ને ત્યારે આપડું મન વધારે ખુશી વ્યક્ત કરે છે અને આપડા પોતાના લોકોના ઘરે જવા વારેવારે લલચાય છે આજ તો છે ખરી લાગણી ની ભૂખ... જે દેખાતી નથી દિલ અનુભવી લે છે.. ©RjSunitkumar #દિલે અનુભવેલી વાત