Nojoto: Largest Storytelling Platform

આપણી લાગણી ઓને ભૂખી થતાં મેં પોતે અનુભવી છે કેમ

આપણી લાગણી ઓને ભૂખી થતાં મેં 
પોતે અનુભવી છે 
કેમ કે જ્યારે આપડે કોઈ પોતાના ને મળીએ
એમનાં ઘરે જઈએ અને ત્યાં પણ આપણને
આપડા જ ઘર ની જેમ પ્રેમ લાડ માન
સન્માન અને આદર મળે ને ત્યારે 
આપડું મન વધારે ખુશી વ્યક્ત કરે છે
અને આપડા પોતાના લોકોના ઘરે જવા વારેવારે
લલચાય છે આજ તો છે ખરી લાગણી ની ભૂખ...
જે દેખાતી નથી દિલ અનુભવી લે છે..

©RjSunitkumar #દિલે અનુભવેલી વાત
આપણી લાગણી ઓને ભૂખી થતાં મેં 
પોતે અનુભવી છે 
કેમ કે જ્યારે આપડે કોઈ પોતાના ને મળીએ
એમનાં ઘરે જઈએ અને ત્યાં પણ આપણને
આપડા જ ઘર ની જેમ પ્રેમ લાડ માન
સન્માન અને આદર મળે ને ત્યારે 
આપડું મન વધારે ખુશી વ્યક્ત કરે છે
અને આપડા પોતાના લોકોના ઘરે જવા વારેવારે
લલચાય છે આજ તો છે ખરી લાગણી ની ભૂખ...
જે દેખાતી નથી દિલ અનુભવી લે છે..

©RjSunitkumar #દિલે અનુભવેલી વાત
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon486

#દિલે અનુભવેલી વાત #Quotes