લોકો કહે છે કે માણસ માટીનો બનેલો છે. પણ મારું માનવું છે કે માણસ લાગણીઓનો બનેલો છે. માણસને અન્ય પ્રાણીઓથી જુદું પડતું કૈક હોઈ તો એ છે લાગણીઓ. જો કે એવું નથી કે પ્રાણીઓને લાગણી નથી હોતી, કુતરાઓ વફાદાર હોઈ છે, ખુશી અને દુખ વ્યક્ત કરે છે. ગાય- બળદને પણ રડતા જોયા છે. પણ પ્રાણીઓ કરતા માણસો પાસે વધુ લાગણીઓ છે. માણસો લાગણીને બોલીને વ્યક્ત કરી શકે છે. ©Devang Limbani follow me instagram Devang Limbani official