Nojoto: Largest Storytelling Platform

તમારા મનની વિશુદ્ધતા કોઈના મનની કપટતા પર ભારી પડે

તમારા મનની વિશુદ્ધતા કોઈના મનની કપટતા પર ભારી પડે છે,
વિજય સત્યનો છે નિશ્ચિત; જ્યારે અસત્ય સત્ય પર આવી ચડે છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #વિજય
તમારા મનની વિશુદ્ધતા કોઈના મનની કપટતા પર ભારી પડે છે,
વિજય સત્યનો છે નિશ્ચિત; જ્યારે અસત્ય સત્ય પર આવી ચડે છે.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #વિજય