#જીવનડાયરી હોય છે માનવીઓ મહામાનવ મનથી, કર્મોથી એ ઘળે છે પોતાની જીંદગી, પર્ણોની જેમ ખરી પડશે એક દિવસ આ જીવન, બીલીપત્રમાં જ મળશે સ્થાન મહાદેવના નામથી. માનવી કર્મોથી મહાન બને છે, અને પાંદળાંની જેમ જીવન જીવવું એના કરતા મહાદેવની ભક્તિથી જીવન ને બીલીપત્ર જેવું જીવન બની શકે છે. #જીવનડાયરી #વિસામો #ભકિત #મહાદેવ