આ પુસ્તક અનુકૂળતા હોય તો વાંચજો પ્રેરણાદાયી છે 🙏🏻 જય શ્રી કૃષ્ણ 💐💐💐
આ રચના લખવાની પ્રેરણા મને શ્રી રાધાવતાર - પ્રિ ભોગીભાઈ સી. શાહની ચોપડીમાં 24મું પ્રકરણ શ્રીરાધાજીનું ગોલોક-ગમન, આ પ્રસંગ પૂરો કરતાં આંખો અશ્રુથી છલકવા લાગી, અવાજ ગળગળો થઈ ગયો 🙏🏻
#કૃષ્ણ #રાધાકૃષ્ણ #પ્રેમ #વિસામો #જીવનડાયરી #Krishna#radhekrishna