કોઈપણ વસ્તુના કદ કરતા તેની કામગીરી હંમેશા વધુ મહત્વની હોય છે, રાઈના દાણા જેટલી હકારાત્મકતા જિંદગીની વાનગીને સ્વાદિષ્ટ બનાવવા પૂરતી હોય છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #હકારાત્મકતા