Nojoto: Largest Storytelling Platform

Best ગુરુ_જ_સફળજીવનનો_આધાર Shayari, Status, Quotes, Stories

Find the Best ગુરુ_જ_સફળજીવનનો_આધાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 4 Stories

kaushik

ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર. ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏 હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સુપ્રભાત!! આજે #ગુરુ_જ_સફ

read more




જીવનમાં સફળ બનવા માર્ગદર્શનની જરૂર છે
ફક્ત માર્ગદર્શન નહીં યોગ્યતાની જરૂર છે
માતા જેવું યોગ્ય માર્ગદર્શન કોણ આપી શકે?
માતાના સ્નેહ સાથે સંસ્કારની જરૂર છે.

કોઈ કહે કે ગુરુ તો આધ્યાત્મિક જ જોઈએ
ઈશ્વર માર્ગે જવા આધ્યાત્મિક જ્ઞાન જોઈએ
માતાપિતા જેવું સારું જ્ઞાન કોણ આપી શકે?
માતાપિતાના આશિર્વાદરૂપ જ્ઞાન જોઈએ..

શીખ જ્ઞાન પ્રાપ્તિ જિજ્ઞાસા, ઉત્તમ શિક્ષક જ આપે છે 
એવા સદગુરુ ઉત્તમ શિક્ષકની આજે ખરેખર જરૂર છે..
- કૌશિક દવે 

 ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.
ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏

હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.
સુપ્રભાત!!
આજે #ગુરુ_જ_સફ

kaushik

ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર. ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏 હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સુપ્રભાત!! આજે #ગુરુ_જ_સફ

read more


સફળ જીવન જીવવા માટે
ફક્ત આધ્યાત્મિક જ્ઞાન તેમજ
આધ્યાત્મિક ગુરુની જરૂર નથી
સમજદારી તેમજ વાસ્તવિકતા જીવનમાં જોઈએ..
પ્રથમ ગુરુ પોતાની માતા છે
માતા પિતાના સંસ્કાર અને સમજણ
તેમજ યોગ્ય શિક્ષણ જો યોગ્ય શિક્ષક હોય તો
એ પણ સફળ જીવનનો આધાર બને છે.
ગુરુ વગર જ્ઞાન અધુરું..
ગુરુ દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ બનાવ્યા હતા.
- કૌશિક દવે 

 ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.
ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏

હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.
સુપ્રભાત!!
આજે #ગુરુ_જ_સફ

kaushik

ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર. ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏 હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સુપ્રભાત!! આજે #ગુરુ_જ_સફ

read more


સફળ જીવન જીવવા માટે
ફક્ત આધ્યાત્મિક જ્ઞાન તેમજ
આધ્યાત્મિક ગુરુની જરૂર નથી
સમજદારી તેમજ વાસ્તવિકતા જીવનમાં જોઈએ..
પ્રથમ ગુરુ પોતાની માતા છે
માતા પિતાના સંસ્કાર અને સમજણ
તેમજ યોગ્ય શિક્ષણ જો યોગ્ય શિક્ષક હોય તો
એ પણ સફળ જીવનનો આધાર બને છે.
ગુરુ વગર જ્ઞાન અધુરું..
ગુરુ દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ બનાવ્યા હતા.
- કૌશિક દવે 

 ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.
ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏

હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.
સુપ્રભાત!!
આજે #ગુરુ_જ_સફ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile