*જાગતી દેવી* ૧૯-૬-૨૦૨૨ આ જગતમાં જાગતી જ્યોત દેવી છે, કળિયુગમાં ચેહર મા ગહન સત્ય છે. આ દુનિયામાં મમતાળુ ચેહર મા છે, સૌના દુઃખ દૂર કરવા વાયુવેગે આવે છે. જીવનમાં ડગલે પગલે સહાયતા કરે છે, ભાવના ભર્યા ભાવથી એ વ્હારે ચઢે છે. અમી નજર કરી ભક્તો પર મહેર કરે છે ચેહર શ્રધ્ધા રાખો એવાં ફળ આપે છે. ગોરના કુવે મળશે ચેહર એ સત્ય છે, ચેહર મા અંતરનાં ઓરતાં પૂર્ણ કરે છે.. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt #જાગતી દેવી... #Nojoto2liner #leaf