આજ ના સમાજ ના રાવણ કરતાં તો એ રાવણ ની મર્યાદા સારી હતી. એનામાં દૂષણ હતું તો એનામાં જીવન મૂલ્યો પણ હતા. જો હું રાવણ હોત ને તો કુરિવાજો અને સ્ત્રી ના અપમાન ની રૂઢીઓ નું હરણ કરી લેત. અને એ યુગ ના રાવણ ની જેમ મર્યાદા સાથે દરેક ઘર માં રહેલી સ્ત્રી ને સીતાં માં ની જેમ એનું સમ્માન કરી ને સાચવીશ. મારા જેવા આ સમાજ ના બીજા રાવણ ને સુધારવાનું કામ કરીશ.... જીવન માં વિચારોમાં રહેલી ગંદકી અને કુવિચારો ને પણ મારી લંકાની એ આગ માં હોમી દઈશ. મારા દશ માથાં ની જેમ લોકોના જીવન ના દશ દુષણ પણ હું મારી સાથે જ એ સળગતી આગમાં એનો પણ વિનાશ કરીશ.... - A.D HIRPARA #collab#collabchallenge #yqgujarati #yourquoteandmine YQ Gujarati #દશેરા #ગુજરાતી #yqmotabhai