ખુદ જ કૃષ્ણ માં વિલીન થવુ છે હવે તો એમાં જ જીવવું છે અને એમાં જ મરવું છે શરણે એક શ્રી કૃષ્ણ ના રહેવું છે હવે તો તન મન ધન થી કૃષ્ણમય થવુ છે ઉત્પતિ અને આપત્તિ બધી ટળસે કૃષ્ણ ના જ શરણ માં પરમસુખ મળશે સુપ્રભાત!! આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ. #કૃષ્ણ_જન્માષ્ટમી વાપરો અને કોલેબ કરો. #collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai