એ પાગલ! ગુરુ શોધવા નીકળ્યો છે, એને ક્યાં ખબર છે કે અર્જુન બનીએ તો કૃષ્ણને પણ જન્મ લઈને ગીતા સંભળાવવા જમીન પર આવવું પડે. © Vibrant_writer એ પાગલ! #ગુરુ શોધવા નીકળ્યો છે, એને ક્યાં ખબર છે કે #અર્જુન બનીએ તો #કૃષ્ણ ને પણ જન્મ લઈને ગીતા સંભળાવવા જમીન પર આવવું પડે. © Vibrant_writer