કવિને તો કલમ જોડે ગાઢ નાત હોય છે, શબ્દો એમની ઓળખાણ ને શ્રોતા મહેમાન હોય છે. પીરસે જે, કવિ પેલા કોરા કાગળમાં તમને, એ વાનગી સાચેજ લાજવાબ હોય છે. રંગ પૂરી ચિત્ર પૂરું કરી આપતો હોય છે, કવિ સમાજનું પ્રતિબિંબ એની જ સામે ઉપસાવી આપતો હોય છે. જે તલવારથી પણ ના વિંધાય એ શબ્દથી વીંધતો હોય છે, કવિ તો કલમ વડે જ આ દુનિયાને બદલતો હોય છે. અંતે થઈ જવાય નઇ કઈ એમની જેમ પળભરમાં, કવિ બન્યો જ કયાં કદી એતો જન્મતો હોય છે. By_🖋🖋🖋 Gaha Vasim I. #કવિ