કૃષ્ણ ની જીંદગી..નો સાર...એટલે પ્રેમ,લાગણી,અને ભક્તિ... અને એનો સરવાળો કરીએ તો શું મળે... ,રાધા,રુક્મણી અને મીરાં એક સાથે મળે,.. #ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujarati #કૃષ્ણ