Find the Latest Status about bhagwad geeta in hindi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, bhagwad geeta in hindi.
Bhagwad Geeta Krishna
Pritesh Vadgama
માત્ર ભેખડો થી કંઈ નથી થતું જમીનની ફળદ્રુપતા માટે સરિતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર આહલાદક દ્રશ્યો અને ભવ્ય પર્વતો થી કહી નથી થતું આંખોમાં પણ વિશાળતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર મોજાની જેમ ઉછળવા થી અને આમતેમ અથડાવવા થી કંઈ નથી થતું સમુદ્રની જેમ સ્થિરતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર વાદળોની જેમ (જ્ઞાન) પાણી ભરવાથી કંઈ નથી થતું હવે તો મુશળધાર વર્ષા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર સંબંધોને નામ આપવાથી કંઈ નથી થતું વ્યક્તિઓમાં હૃદયની વિશ્વાસનીયતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર વિચારોના મૃગજળ પાછળ દોડ્યા કરવાથી કંઈ નથી થતું જીવનમાં અમુક વાસ્તવિકતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર સમયના પ્રવાહને જોયા કરવાથી કંઈ નથી થતું એની યોગ્ય રીતે ઉપયોગિતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર પુસ્તકો ના પાના ફેરવવાથી કંઈ નથી થતું હવે તમારી પણ કંઈક રચના હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર અઘરા નિર્ણય લેવાથી કંઈ નથી થતું ક્યાંક ક્યાંક નિર્ણયોમાં સરળતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર કસાયેલા શરીર થી કંઈ નથી થતું વિચારો અને કાર્યોમાં પણ વિરતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. માત્ર ધ્યેયો બનાવવાથી કંઈ નથી થતું તેને સિદ્ધ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. શિયાળો આવે તો તાપણું કરવા ની ખબર છે ઉનાળો આવે તો ઠંડક કરવાની ખબર છે ચોમાસું આવે તો છત્રી ખોલવાની ખબર છે બસ આમ જ દરેક પરિસ્થિતિ નું નિરાકરણ લાવવાની માનસિકતા હોવી જોઈએ આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. #why #bhagwad #geeta #? #ભગવદ્ #ગીતા #શુ #કામ #gujarati #poem #કવિતા
Sachin Sidhra
The Bhagwad Geeta says, "From anger, stems delusion (false beliefs or assumptions); delusion causes loss of one’s confused mind; the confused mind makes a person lose his/her ability to reason and lose their power to solve his/her problems. When one loses his/her power to reason, the person will suffer ultimate death and destruction." The Bhagwad Geeta says... #sachinsidhra #sachinsidhraquotes #bhagwadgeeta #anger #delusion #life #inspiration