એક ગુઢ લક્ષ્ય પ્રથમ અઘોર એ આપ્યું અઘોર- બીજ એક અમુલ્ય સંદેશ અર્ધનારીશ્વર એ સમજાવ્યું વિશ્વાસ નું વિજ્ઞાન એક અફર નિયમ ધૈર્ય નો વ્યાપ મૃત્યુ થી પણ પાર કરે શક્તિ સ્વરૂપા આદિયોગી મહાદેવ ભોળિયા કરું તમારી સેવા... જટા માં વસે માત ગંગેવ પતિત ને પાવન કરતી... કહેવાય છે કે યોગશાસ્ત્ર નાં પ્રણેતા, આદિયોગી મહાદેવ જ છે અને એમણે જ યોગ નું પ્રથમ જ્ઞાન એમના પત્ની માતા પાર્વતી ને આપેલું....