Nojoto: Largest Storytelling Platform

Best महामंत्र Shayari, Status, Quotes, Stories

Find the Best महामंत्र Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about महामंत्र का अर्थ, महामंत्र का संधि, महामंत्र definition, महामंत्र संधि, सर्वरोग नाशक धन्वंतरि महामंत्र,

  • 5 Followers
  • 27 Stories
    PopularLatestVideo

manohar patidar

#गायत्री_मंत्र     

 गायत्री मंत्र का जप किसी भी देव प्रतिमा के सामने अथवा निराकार ईश्वर का बोध कराने वाले किसी भी पवित्र स्थल पर किया जा सकता है। इसके जप से युगशक्ति की समर्थ धाराओं के प्रवाह का लाभ साधक को प्राप्त होने लगता है।

 #गायत्री_महामंत्र के विभिन्न चरण ब्रह्मविद्या के विभिन्न पक्षों और प्रमाणों का साक्षात्कार साधक को करा सकते हैं। जैसे -

  #ॐ :- परमात्म सत्ता के लिए नाम, रूप से परे स्वरपरक सम्बोधन, जो परमात्मा में विश्व के उद्भव, विकास और समाहरण की सामर्थ्य का बोधक है।

 #भूर्भुवः #स्वः :- वह परमात्मा पृथ्वी, अन्तरिक्ष एवं आकाश तीनों लोकों में संव्याप्त है। वह प्राणरूप, दुःखनाशक, सुख स्वरूप है, अर्थात वह सर्वव्यापी और गुणागार है।

#तत्सवितुर्वरेण्यं :- वह सबका उत्पादक, सविता स्वरूप दिव्य ऊर्जा का स्रोत होने के कारण सभी के लिए वरणीय, आत्मसात करने योग्य है।

#भर्गो_देवस्य_धीमहि :- हम उसे अपने अन्तःकरण में धारण करें, चूँकि वह विकारों के विनाश तथा देवत्व के विकास में समर्थ है।

#धियो_यो_नःप्रचोदयात् :- हमारे अन्तःकरण में स्थापित होकर वह हम सबकी बुद्धि को सन्मार्ग पर चला दे।

#महामंत्र के यह विभिन्न चरण साधकों को क्रमशः परमात्म सत्ता के #सार्वभौम_स्वरूप का बोध कराते हैं, उसके साथ साधक का सहज सम्पर्क जोड़ते हैं, साधक के जीवन को शोधित और विकसित बनाते हैं और उनमें एक साथ श्रेय पथ पर बढ़ने की #शक्ति संचरित करते हैं।

जय गुरुदेव 🙏🏻🙏🏻

http://gouravshaligurukul.blogspot.com

©manohar patidar #Gaytrimantra

Shutter Shree Production Er. Diptanshu Pandya

ॐ

ॐ नमो भगवते सुदर्शन वासुदेवाय, धन्वंतराय अमृतकलश हस्ताय। सकला भय विनाशाय, सर्व रोग निवारणाय, त्रिलोक पठाय,  त्रिलोक लोकनिथाये।।
ॐ श्री महाविष्णु स्वरूपा।
ॐ श्री श्रीॐ  औषधा चक्र नारायण स्वहा ।। #महामंत्र #आयुष #भगवतपुरण

रविशंकर मिश्रा

mute video

Rishikant Parekh

read more
વાર્તા !!.અષટાક્ષર મંત્ર!!
     🌸 *"।। શ્રીકૃષ્ણઃ શરણં મમ ।।"* 🌸

 તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે *શ્રીકૃષ્ણ જ મારું શરણ છે.* એટલે કે...

🌸 *" હું  શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારું છું. "* 🌸

*શરણ* શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. *શરણ* એટલે આશ્રય, ઘર અને રક્ષક. *શ્રીકૃષ્ણ* જ મારો આશ્રય છે. એટલે કે હું જ *શ્રીકૃષ્ણનો* જ છું. મારું સર્વ કંઈ *શ્રીકૃષ્ણ* જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું *શ્રીકૃષ્ણને* છોડીને બીજા કોઈ પાસે જઈશ નહિ. *શ્રીકૃષ્ણ* સર્વસમર્થ છે, તેમની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈપણ પ્રકારનો ડર નથી. આ *‘શ્રીકૃષ્ણ: શરણં મમ’* મંત્રનો અર્થ છે.

*કૃષ્ણ* શબ્દનો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. *‘કૃષ્’* એટલે આકર્ષવું. *‘ણ’* એટલે આનંદ. 
જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે *શ્રીકૃષ્ણ...*

દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં *'શ્રી'* અક્ષર બીજમંત્ર છે. 

આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માગે જગતનાં દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. માટે આ મંત્રને " વૈષ્ણવોએ " પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ.

આ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય પણ જાણવા જેવુ છે. 

🍁*‘શ્રી’* એટલે *શ્રી સ્વામિનીજી.* તે અલૌકિક લક્ષ્મી છે. ‘શ્રી’ મંત્રાક્ષરના પ્રભાવથી  વ્યક્તિનું સમાજમાં તેના માન – પ્રતિષ્ઠા વધે છે,

🍁*‘કૃ’* અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ‘કૃ’ ના ઉચ્ચારથી નાશ થાય છે.

🍁*‘ષ્ણઃ’* અક્ષરના પ્રભાવથી આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે.

🍁*‘શ’* અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. .

🍁*‘ર’* અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું, એ બહુ મોટી સિદ્ધિ છે. 

🍁*‘ણં’* અક્ષરથી પુષ્ટિભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિભક્તિ સાધનોથી મળતી નથી. પ્રભુકૃપાથી મળે છે. 

🍁*‘મ’* અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુકૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે.

🍁*‘મ’* અક્ષરના પ્રભાવથી પુષ્ટિભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિભક્તિના ત્રણ ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવાપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે.

                   આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રદેતો નથી. કોઈ સંકટ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે. શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે. 

       🍁🌸 *।। શ્રીકૃષ્ણ: શરણં મમ ।।* 🌸🍁
            🍁🌸 *।। જય શ્રી કૃષ્ણ ।।* 🌸🍁
     🌹🚩 🌱🌹अष्टाक्षर महामंत्र🌹🌱🚩🌹

इस महामंत्र के प्रत्येक अक्षर का अपना अलग महत्व है जो निम्न प्रकार हैः-
श्री :- यह धन एवं समॄद्धि प्रदान करता है।
कृ : - यह पापो को भस्म कर देता है।
ष्ण :- यह ऐहिक एवं पारलौकिक तापो का विनाश करता है।
श :- यह आवागमन के चक्र से मुक्त करता है।
र :- यह भगवत् ज्ञान कराता है।
ण :- यह भगवत् भक्ति को दृढ करता है।
म :-भगवत् सेवा के विषय मे बताने वाले गुरू के प्रति प्रेम को प्रगाढ करता है।
म :- यह भगवत् सान्निध्य कराता है।
🌱🌹🌹🌹🌹🌹🌱

.

तितली

तितली;ॐ का उच्चारण तो सुना है आपने
ॐ जो महामंत्र है;महामंत्र क्योंकि किये है समाहित समूल
हैं इसमें सब मूल;तितली सृजनता मेल के संयोग में है-२
मेल जैसे है शिव और शक्ति जो बना देता है उन्हें अर्धनारीश्वर;
कर देता है प्रवाहित दोनों के मूल को इक नये समूल में,
मेल के संयोग हैं आलिंगन में
आलिंगन इक संचार है तितली-२ #part_3#my_life#titli#Mylove#hug_day


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile