મન ની મુંઝવણો મનમાં જ ઉકેલવી છે એ બધી પસ્તાવાની લાગણી એમ જ ધકેલવી છે વળેલી બધી ગડીઓ સમજણની હવે સકેલવી છે કરી આત્મમંથન ખુદનું હવે ખુદને જ ઉકેલવું છે સુપ્રભાત!! आत्मनिरीक्षण। मन के भ्रम केवल मन में समाधान करना पश्चाताप की वही भावना धकेल दिया जाता है अब सभी तह को समझें