Find the Best શ્રદ્ધા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શà«àª°àª¦à«àª§àª¾àª‚જલિ quotes in gujarati, શà«àª°àª¦à«àª§àª¾àª‚જલિ સંદેશ પિતા, શà«àª°àª¦à«àª§àª¾àª‚જલિ મેસેજ, શà«àª°àª¦à«àª§àª¾àª‚જલિ પતà«àª°, શà«àª°àª¦à«àª§àª¾àª‚જલિ લેખ,
Umang Parmar
અંધશ્રદ્ધાનું એક અલગ જ વિશ્વ છે, જ્યાં દરેક રસ્તે એક ધર્મનું ચિન્હ છે. કર્મનું પણ એક અલગ વિશ્વ છે, જ્યાં દરેક રસ્તે દર્પણનું અસ્તિત્વ છે. #શ્રદ્ધા #yqmotabhai
KRUNAL JADAV
અંધશ્રદ્ધા થી શ્રદ્ધા તરફ, આવતાં લાગે ઘણી વાર, પણ જો સત્ય આ જાણી ગયા,તો થાય નવી સવાર; અંધશ્રદ્ધા છે ભ્રમ, શ્રદ્ધા બને વિશ્વાસ, ત્યાગીને આવો વહેમ, સ્વકર્મો પર રાખે આશ; અંધશ્રદ્ધા તો ભરમાવે છે, ભવિષ્યને કરમાવે છે, શ્રદ્ધા પ્રકાશ લાવે છે, આશાનો ઉજાસ ફેલાવે છે; જે દોરે છે ગેરમાર્ગે, એ અંધશ્રદ્ધા ખોવી જોઈએ, ભલે ઈશ્વરમાં ન હોય, પણ શ્રદ્ધા હોવી જોઈએ. #શ્રદ્ધા #અંધશ્રદ્ધા #yqgujarati #yqmotabhai #challenge #ગુજરાતી
Nidhi Adhyaru
જયારે ઉદય થયો આસ્થા નો ત્યારે જન્મ થયો શ્રધ્ધા નો. લાગણીઓના મત પ્રવર્તતા ગયા અને તેમ અંધશ્રદ્ધા ફેલાતી ગઈ . દોરા ધાગા મા આસ્થા વધતી ગઈ અને મંદિરે ભીડ ધટતી ગઈ. ચમત્કાર મા વિશ્ર્વાસ વધતા ગયા અને ખરી શ્રધ્ધા ધટતી ગઈ. Education અને આસ્થા જયારે ફરી સંપાદન થયા ત્યારે અંધશ્રદ્ધા શ્રધ્ધા મા બદલાઈ ગઈ. #શ્રદ્ધા #yqmotabhai #yqbaba #yqgujarati
Devyani Chugadia
માનો તો, પથ્થર પણ ભગવાન ન માનો તો, ભગવાન પણ પથ્થર #god #શ્રદ્ધા #ભગવાન #પથ્થર #yqbaba #yqmotabhai #yqgujarati #yqdidi
srushti pandya
મારી શ્રદ્ધાનો વિષય નીકળ્યો આજ મહેફિલમાં તો તારી તસવીર મેં બતાવી નીજ મંદિરમાં!!! #ગુજરાતી #yqmotabhai #challenge #શ્રદ્ધા #yqbaba
Darsh
ઈશ્વર નાં ન્યાય માં અવાજ ક્યાં સંભળાય જ છે?!?! આજે કલરવતાં પંખીઓ નાં નાદમાં જવાબ સંભળાય છે.... #yqmotabhai #yqgujarati #ઈશ્વર #નાદ #જીવન #શ્રદ્ધા #હુંઅનેમારીવાતો
Vibrant Writer
Ruchit Valand
#શ્રદ્ધા `મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બઘાનો છે, દુઆ એવી કરું છું જાંણે મારાં એકલાનો હોય, 🌹શુભ રાત્રી જય માતાજી🌹 ✍રૂચિત વાળંદ✍ #alone
shivsadhana
વ્યથા ધરી મેં ધીરજ મારી છે, ટાણે વરસજે બની સફળતાનાં મેઘ પણ એ સુકાઈ ન જાય, તે હવે ફરજ તારી છે જીવતરના ખેતરમાં મેં મહેનત વાવી છે, ઉગે એ સાંગોપાંગ, માટે ખાતરરૂપી ✍️શિવસાધના #શ્રદ્ધા
Soyeb Pathan
મને અગર કોઈક પ્રશ્ન કરે કે તમે ધર્મમાં કેમ નથી માનતા ? તો મારો જવાબ હશે કે , " ધર્મ માણસને માણસથી છૂટો પાડે છે ! તમે જેને શ્રદ્ધા કહો છો તેને બીજું કોઈક અંધશ્રદ્ધા પણ કહેતું હશે , ને તમે જેને અંધશ્રદ્ધા કહો છો થઈ શકે કોઈક તેને શ્રદ્ધા પણ કહેતું હોય ! ધાર્મિક માણસો (ગમે તે ધર્મનો) તહેવારોમાં કરોડો ખર્ચી નાખે છે , એનાથી એક પૈસાનો પણ કોઈનેય ફાયદો નથી ! તથ્ય વસ્તુ છે ને ? અગર ઈશ્વર/અલ્લાહ આપણા આવા વ્યર્થ ખર્ચાથી ખુશ થાય છે તો , વાહ ! સલામ છે આપણી આવી ગઠિયા વિચારધારાને !! આપણે જે ધર્મને માનીએ છીએ તેમાં પણ એટલા જ અમીર-ગરીબ છે જેટલાં બીજા ધર્મમાં છે ! કોઈક એકનો ઈશ્વર સાચો હોત તો કોઈક એકના જ માનવાવાળા અમીર હોત ને ? બાકી બધા દુખિયારા હોવા જોઈએ ને ?? "