કેટલાય સમયથી એક વાત મનને મૂંઝવી રહી હતી,
ના જાણે કેમ પણ આવું થવું પણ જરુરી છે આ જીવનમાં.
કહેવાય છે ને કોઇ કાર્ય જ્ઞાન વગર ક્યારેય શક્ય નથી,
પણ એ જ્ઞાન યોગ્ય જાણકારી વગર અપૂર્ણ છે આ સમયમાં.
નથી કોઇ કાર્ય અપૂર્ણ કે પૂર્ણ પણ જો ખ્યાલ જ નથી,
કે મળેલ જ્ઞાન જ અપૂર્ણ હોય તો કાર્ય અપૂર્ણ છે આ વ્યવહારમાં. #ગુજરાતી#સફળતા#ગુજરાતી_ગઝલ#અનુભવ#ગુજરાતી_શાયરી#ગુજરાતીyqmotabhai#અનુભવ_ગાથા#સફળતાનું_સૂત્ર