Nojoto: Largest Storytelling Platform

Best બુદ્ધ Shayari, Status, Quotes, Stories

Find the Best બુદ્ધ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about બુદ્ધિ છે, બુદ્ધિ નથી, બુદ્ધ વિચાર, બુદ્ધ ભગવાન, બુદ્ધ દેવ ઔર બદ્રીનાથ,

  • 3 Followers
  • 3 Stories

vibrant.writer

મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. એક વાત હંમેશાં યાદ રાખો, માણસની ઓકાત ની તો ખબર નહીં પણ જો પોતાને સમજીએ તો સમજાય કે માણસની તાકાત બહુ છે. નાનપણથી એવી જ વાતો સાંભળી છે જયા માણસની તાકાતને ખૂબ જ નાની બતાવવામાં આવી છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે માણસની માણસ ને ડરાવવાની કળા. માણસના બનાવેલા ભગવાનના બનતા પહેલા મનુષ્ય પ્રકૃતિરૂપી પરમાત્મા ની સાથે રહેતો. ના ભૂતકાળમાં જીવતો, ના ભવિષ્યની આશા કરતો, બસ વર્તમાનને જ આનંદથી થી માણતો અને પોતાની અંદર રહેલા પરમાત્માને શોધવાએ ધ્યાન, યોગ, પ્રાણાયામ ની શરણે જતો. આમ કરી એ પ્રકૃતિ સાથે આત્મસાત થઈ પ્રકૃતિરૂપી પરમાત્મા બની જતો, જેના કેટલાક ઉદાહરણો #શિવ, #બુદ્ધ, #મહાવીર અને પરમાત્મા સુધી પહોંચવાના રસ્તા બતાવતા એ બધા ઋષિમુનિઓ છે. બસ આ પોતાને નાનો સમજીને માણસ ભૂલી ગયો છે કે તે અહીંયા પોતાની અંદર બેઠેલા પરમાત્માની સાથે આત્મસાત થવા માટે આવ્યો છે, પરમાત્માના પ્રસાદરૂપી આ જીવનની મજા માણવા માટે આવ્યો છે. પણ જ્યારે ઊંઘતા ઊંઘતા જ જિંદગી જીવાય તો જિંદગીમાં અભિમાન, ઘ્રૂણા, અમાનવીયતા, અયોગ્યતા, બીજાનું છીનવી લેવાની વૃતિ, સફળ થવા માટે કોઇ પણ હદે જવા ની વૃતિ વગેરે.. જેવા માનસિક રોગો આવી જાય છે. અને તેના કારણે જિંદગી દોજખ થઈ જાય છે. તો બસ જે કરો એને જાગીને જુઓ જે કરો એ પ્રેમથી કરો તો જીવન બદલાવા લાગશે, વેઠ નહિ લાગે પણ ઠાઠ લાગશે. #vibrant_writer #pritliladabar #gujarati #ગુજરાતી #yqmotabhai

read more
મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને 
પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. 
એક વાત હંમેશાં યાદ રાખો, 
માણસની તાકાત બહુ છે.

ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ, 
તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. 
બસ આજ રીતની છે.. 
માણસની માણસ ને ડરાવવાની કળા...  મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને 
પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. 
એક વાત હંમેશાં યાદ રાખો, માણસની ઓકાત ની તો ખબર નહીં પણ જો પોતાને સમજીએ તો સમજાય કે માણસની તાકાત બહુ છે. નાનપણથી એવી જ વાતો સાંભળી છે જયા માણસની તાકાતને ખૂબ જ નાની બતાવવામાં આવી છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે માણસની માણસ ને ડરાવવાની કળા. માણસના બનાવેલા ભગવાનના બનતા પહેલા મનુષ્ય પ્રકૃતિરૂપી પરમાત્મા ની સાથે રહેતો. ના ભૂતકાળમાં જીવતો, ના ભવિષ્યની આશા કરતો, બસ વર્તમાનને જ આનંદથી થી માણતો અને પોતાની અંદર રહેલા પરમાત્માને શોધવાએ ધ્યાન, યોગ, પ્રાણાયામ ની શરણે જતો. આમ કરી એ પ્રકૃતિ સાથે આત્મસાત થઈ પ્રકૃતિરૂપી પરમાત્મા બની જતો, જેના કેટલાક ઉદાહરણો #શિવ, #બુદ્ધ, #મહાવીર અને પરમાત્મા સુધી પહોંચવાના રસ્તા બતાવતા એ બધા ઋષિમુનિઓ છે. બસ આ પોતાને નાનો સમજીને માણસ ભૂલી ગયો છે કે તે અહીંયા પોતાની અંદર બેઠેલા પરમાત્માની સાથે આત્મસાત થવા માટે આવ્યો છે, પરમાત્માના પ્રસાદરૂપી આ જીવનની મજા માણવા માટે આવ્યો છે. પણ જ્યારે ઊંઘતા ઊંઘતા જ જિંદગી જીવાય તો જિંદગીમાં અભિમાન, ઘ્રૂણા, અમાનવીયતા, અયોગ્યતા, બીજાનું છીનવી લેવાની વૃતિ, સફળ થવા માટે કોઇ પણ હદે જવા ની વૃતિ વગેરે.. જેવા માનસિક રોગો આવી જાય છે. અને તેના કારણે જિંદગી દોજખ થઈ જાય છે. તો બસ જે કરો એને જાગીને જુઓ જે કરો એ પ્રેમથી કરો તો જીવન બદલાવા લાગશે, વેઠ નહિ લાગે પણ ઠાઠ લાગશે.
#vibrant_writer #pritliladabar
#gujarati #ગુજરાતી #yqmotabhai

Tirth Soni "Bandgi"

#બુદ્ધ

read more
પ્રથમ ભીતર થી સાવ શુદ્ધ થા,
પછી હળવે હળવે બુદ્ધ થા...

- તીર્થ સોની "બંદગી"
   રાજકોટ #બુદ્ધ

Vibrant Writer

#પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #Tod #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #dharm #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #osho #gujaratipoetry #परमात्मा #इश्वर #nojotoગુજરાતી #नानक #vibrant_writer #pritliladabar #eklavy #ભગવાન

read more
પરમાત્મા છે 
અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે 
આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને 
ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. 
આત્મા પરમાત્મા થી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 
બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ 
જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે.
© Vibrant_writer #પરમાત્મા છે 
અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે 
આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને 
ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. 
આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 
બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ 
જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે.
© Vibrant_writer


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile