Find the Best મહાવીર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મહાવીર સà«àªµàª¾àª®à«€ જીવન ચરિતà«àª°, મહાવીર સà«àªµàª¾àª®à«€ નૠહાલરડà«, મહાવીર જનà«àª® વાંચન, મહાવીર જનà«àª® કલà«àª¯àª¾àª£àª•, મહાવીર સà«àªµàª¾àª®à«€ ફોટો,
vibrant.writer
મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. એક વાત હંમેશાં યાદ રાખો, માણસની તાકાત બહુ છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ, તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે.. માણસની માણસ ને ડરાવવાની કળા... મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. એક વાત હંમેશાં યાદ રાખો, માણસની ઓકાત ની તો ખબર નહીં પણ જો પોતાને સમજીએ તો સમજાય કે માણસની તાકાત બહુ છે. નાનપણથી એવી જ વાતો સાંભળી છે જયા માણસની તાકાતને ખૂબ જ નાની બતાવવામાં આવી છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે માણસની માણસ ને ડરાવવાની કળા. માણસના બનાવેલા ભગવાનના બનતા પહેલા મનુષ્ય પ્રકૃતિરૂપી પરમાત્મા ની સાથે રહેતો. ના ભૂતકાળમાં જીવતો, ના ભવિષ્યની આશા કરતો, બસ વર્તમાનને જ આનંદથી થી માણતો અને પોતાની અંદર રહેલા પરમાત્માને શોધવાએ ધ્યાન, યોગ, પ્રાણાયામ ની શરણે જતો. આમ કરી એ પ્રકૃતિ સાથે આત્મસાત થઈ પ્રકૃતિરૂપી પરમાત્મા બની જતો, જેના કેટલાક ઉદાહરણો #શિવ, #બુદ્ધ, #મહાવીર અને પરમાત્મા સુધી પહોંચવાના રસ્તા બતાવતા એ બધા ઋષિમુનિઓ છે. બસ આ પોતાને નાનો સમજીને માણસ ભૂલી ગયો છે કે તે અહીંયા પોતાની અંદર બેઠેલા પરમાત્માની સાથે આત્મસાત થવા માટે આવ્યો છે, પરમાત્માના પ્રસાદરૂપી આ જીવનની મજા માણવા માટે આવ્યો છે. પણ જ્યારે ઊંઘતા ઊંઘતા જ જિંદગી જીવાય તો જિંદગીમાં અભિમાન, ઘ્રૂણા, અમાનવીયતા, અયોગ્યતા, બીજાનું છીનવી લેવાની વૃતિ, સફળ થવા માટે કોઇ પણ હદે જવા ની વૃતિ વગેરે.. જેવા માનસિક રોગો આવી જાય છે. અને તેના કારણે જિંદગી દોજખ થઈ જાય છે. તો બસ જે કરો એને જાગીને જુઓ જે કરો એ પ્રેમથી કરો તો જીવન બદલાવા લાગશે, વેઠ નહિ લાગે પણ ઠાઠ લાગશે. #vibrant_writer #pritliladabar #gujarati #ગુજરાતી #yqmotabhai
મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. એક વાત હંમેશાં યાદ રાખો, માણસની ઓકાત ની તો ખબર નહીં પણ જો પોતાને સમજીએ તો સમજાય કે માણસની તાકાત બહુ છે. નાનપણથી એવી જ વાતો સાંભળી છે જયા માણસની તાકાતને ખૂબ જ નાની બતાવવામાં આવી છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે માણસની માણસ ને ડરાવવાની કળા. માણસના બનાવેલા ભગવાનના બનતા પહેલા મનુષ્ય પ્રકૃતિરૂપી પરમાત્મા ની સાથે રહેતો. ના ભૂતકાળમાં જીવતો, ના ભવિષ્યની આશા કરતો, બસ વર્તમાનને જ આનંદથી થી માણતો અને પોતાની અંદર રહેલા પરમાત્માને શોધવાએ ધ્યાન, યોગ, પ્રાણાયામ ની શરણે જતો. આમ કરી એ પ્રકૃતિ સાથે આત્મસાત થઈ પ્રકૃતિરૂપી પરમાત્મા બની જતો, જેના કેટલાક ઉદાહરણો #શિવ, #બુદ્ધ, #મહાવીર અને પરમાત્મા સુધી પહોંચવાના રસ્તા બતાવતા એ બધા ઋષિમુનિઓ છે. બસ આ પોતાને નાનો સમજીને માણસ ભૂલી ગયો છે કે તે અહીંયા પોતાની અંદર બેઠેલા પરમાત્માની સાથે આત્મસાત થવા માટે આવ્યો છે, પરમાત્માના પ્રસાદરૂપી આ જીવનની મજા માણવા માટે આવ્યો છે. પણ જ્યારે ઊંઘતા ઊંઘતા જ જિંદગી જીવાય તો જિંદગીમાં અભિમાન, ઘ્રૂણા, અમાનવીયતા, અયોગ્યતા, બીજાનું છીનવી લેવાની વૃતિ, સફળ થવા માટે કોઇ પણ હદે જવા ની વૃતિ વગેરે.. જેવા માનસિક રોગો આવી જાય છે. અને તેના કારણે જિંદગી દોજખ થઈ જાય છે. તો બસ જે કરો એને જાગીને જુઓ જે કરો એ પ્રેમથી કરો તો જીવન બદલાવા લાગશે, વેઠ નહિ લાગે પણ ઠાઠ લાગશે. #vibrant_writer #pritliladabar #gujarati #ગુજરાતી #yqmotabhai
read moreDharmil Shah
🙏શ્રી જનતાનગર વધૅમાન જૈન સંઘ , અમદાવાદ ના આંગણે શ્રી મહાવીર જન્મ વાંચન ની સુમધુર સુંદર ભવ્યાતિભવ્ય ઉજવણી કરાવતા વિધીકારક :- શ્રી ગૌરાંગભાઈ એચ શાહ ના કરકમલો ધ્વારા સકળસંઘ ના હૈયા હિલોળે ચઢ્યા તેની ફોટોકોપી ની ઝાંખી 🙏 🌹ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી 🌹 #mahaveerjayanti
Vibrant Writer
પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્મા થી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer #પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer
#પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #Tod #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #dharm #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #osho #gujaratipoetry #परमात्मा #इश्वर #nojotoગુજરાતી #नानक #vibrant_writer #pritliladabar #eklavy #ભગવાન
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited