Find the Best મહાદેવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મહાદેવ નામ ના ફોટા, મહાદેવ ના નામ, મહાદેવ ના àªàªœàª¨, મહાદેવ આરતી, મહાદેવ મંતà«àª°,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પરચો સમયે આપે મારો વાલો, પરમ કૃપાળુ ભોળાનાથ દિલવાલો, કાનૂળો જેના ગુણગાન દિલથી ગાતો, હૈયેથી પુકારો એને જવાબ આપે મતવાલો. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જન્માષ્ટમી #કૃષ્ણ #મહાદેવ #વિસામો #જીવનડાયરી
RjSunitkumar
આજે ગૌરી વ્રત વિશે લખવાની ઈચ્છા છે કેમ કે ગૌરી વ્રત ખુદ , માં પાર્વતી જી એ ભગવાન શિવજી ને પામવા માટે કરેલુ,આ વ્રત નો મહિમા અપરંપાર છે કેમ કે આજ ના સમય માં પણ ધાર્મિકતા છે એનો પુરાવો આ ગૌરી વ્રત કરતી નાની બાળા ઓ આપે છે જેમાં નિત્ય ગૌરી માં ની પૂજા થાય છે, જવારા વવાય છે સાત ધન્ય ના અને શિવજી ની પૂજા થાય છે ,શિવ જેવા પતિ મેળવવા કરાતું આ વ્રત ખરેખર ખૂબ જ પાવનકારી છે મહાદેવ ની ભક્તિ થકી તમે ભલ ભલી સફળતા ઓને પ્રાપ્ત કરી શકો છો કેમ કે એ સ્વયંભૂ ભોળાનાથ છે... હર હર મહાદેવ..... ©RjSunitkumar #મહાદેવ
ગુજ્જુ ની નોલેજ
yamraj013
આસ્તિક પણ છું, નાસ્તિક પણ છુ. સમજુ માટે જ્ઞાની હું, અણસમજુ માટે અજ્ઞાની હું. જગાડ તારા આત્મા ને તારી અંદર રહેલો જીવ છુ, દરેક જીવ માં વસેલો શિવ છું. #શિવ #મહાદેવ #ગુજરાતી #yqmotabhai #collab
Nirali Thakkar
પડતી કોઈ ની મહાદેવ હોય #doublecollab_guj_9 #doublecollab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #મહાદેવ
મસ્તાન
ભભૂત ચોળીને મારે હવે અવધૂત થવુ છે, ગુરુ સાનિધ્યમાં મારે હવે ગુરુ શરણ થવુ છે, ધુણી ધખાવીને મારે હવે ધ્યાનસ્થ થવુ છે, દેહમાયા ભૂલી મારે હવે આત્મીય થવુ છે, સ્વયં ને શોધવા મારે હવે વૈરાગી થવુ છે, બસ, જીવ મટીને મારે હવે અવધૂત થવુ છે.... #વૈરાગી #ગુજરાતી #મહાદેવ #yqmotabhai #yqgujarati
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી હોય છે માનવીઓ મહામાનવ મનથી, કર્મોથી એ ઘળે છે પોતાની જીંદગી, પર્ણોની જેમ ખરી પડશે એક દિવસ આ જીવન, બીલીપત્રમાં જ મળશે સ્થાન મહાદેવના નામથી. માનવી કર્મોથી મહાન બને છે, અને પાંદળાંની જેમ જીવન જીવવું એના કરતા મહાદેવની ભક્તિથી જીવન ને બીલીપત્ર જેવું જીવન બની શકે છે. #જીવનડાયરી #વિસામો #ભકિત #મહાદેવ
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી હોય છે માનવીઓ મહામાનવ મનથી, કર્મોથી એ ઘળે છે પોતાની જીંદગી, પર્ણોની જેમ ખરી પડશે એક દિવસ આ જીવન, બીલીપત્રમાં જ મળશે સ્થાન મહાદેવના નામથી. માનવી કર્મોથી મહાન બને છે, અને પાંદળાંની જેમ જીવન જીવવું એના કરતા મહાદેવની ભક્તિથી જીવન ને બીલીપત્ર જેવું જીવન બની શકે છે. #જીવનડાયરી #વિસામો #ભકિત #મહાદેવ
Darsh
એક ગુઢ લક્ષ્ય પ્રથમ અઘોર એ આપ્યું અઘોર- બીજ એક અમુલ્ય સંદેશ અર્ધનારીશ્વર એ સમજાવ્યું વિશ્વાસ નું વિજ્ઞાન એક અફર નિયમ ધૈર્ય નો વ્યાપ મૃત્યુ થી પણ પાર કરે શક્તિ સ્વરૂપા આદિયોગી મહાદેવ ભોળિયા કરું તમારી સેવા... જટા માં વસે માત ગંગેવ પતિત ને પાવન કરતી... કહેવાય છે કે યોગશાસ્ત્ર નાં પ્રણેતા, આદિયોગી મહાદેવ જ છે અને એમણે જ યોગ નું પ્રથમ જ્ઞાન એમના પત્ની માતા પાર્વતી ને આપેલું....